Author Archives: Nimisha Sharma

About Nimisha Sharma

Jay sat chit anand

ફક્ત એક માનવી ને માનવીની જાત ખટકે છે.!! (શૂન્ય પાલનપુરી)

ધર્મોના ભેદભાવ પર મુસ્તાક ના રહો, સમજી લો એમ, કોઈ વિના ચાલતું નથી, દાણાની સંગે દોરી નું હોવું છે ફરજીયાત, તસ્બીને પણ જનોઈ વિના ચાલતું નથી. કોઈ કાબા હો કે મંદિર,ભેદ છે સ્થાપત્ય નો, પૂજ્ય થઇ જાય છે પત્થર, આ તો આસ્થાનું કામ છે. કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે, અમોને સંકુચિત દ્રષ્ટી [...]

Categories: મને ગમતી કવિતા અને ગઝલ | Tags: | 5 Comments

રણભેરી

વાગે રણભેરી ને ગાજતું ગગન, ના ઝૂકજે દેખી દુશ્મનોનાં દમન તારો ભરોસો રે ભગવાનને અટલ, અપલક અવનિ નીરખે તારું શૂરાતન જુસ્સાથી જંગ તમે ખેલજો જવાન, દીધી છે આણ ધરી સૂરજની શાખ ગજાવજો સમરાંગણ શૌર્યથી દિનરાત, રચજો કીર્તિગાથા માભોમને રે કાજ માનવતાએ આજ દીધો તુજને મહાસાદ, યુધ્ધ એજ માનજો હવે કલ્યાણ જુલ્મોને આપવા સવાયો જવાબ, સમરાંગણે [...]

Categories: દેશભક્તિ | 1 Comment

આ છે હિન્દુસ્તાનનું આર્ય નારીત્વ !

પરણ્યા ને ફ્રી ઓફ કોસ્ટ મળી રસોયણ; મફત ઝાડુવાળી, પોતાવાળી ને વળી ધોબણ ! ચોવીસ કલાક નર્સરી ને પતિને સિન્સિયર, અપનાવે સાસરું, મૂકી મા-બાપ ભાંડુ પિયર ! ન માંગે પગાર – બોનસ – કમીશન કે બક્ષિસ; ક્યારેક માંગે સાડી તેમાં શાને પતિને ચઢે રીસ ? છોકરાં અડધા ભાગીયે છતાં ડીલીવરી કોને ? નામ પાછળ પતિનું [...]

Categories: જ્ઞાનવાણી | Tags: | Leave a comment

બળ મળતું રહેછે.(દાદાવાણી)

રમેશ પટેલ(આકાશદીપ) સંકલન..આભાર,અક્રમવિજ્ઞાન(દાદાવાણી) આજ કાલ બની બેઠેલા ,લોભી પ્રજાજનોના રાહબરનો ધંધો લઈ છેતરતા લોકોના કીસ્સાઓ અવારનવાર સમાચાર બની ચમકી રહ્યા છે.આ છેતરપીંડી, આસ્થા અને સદ પ્રવૃતિની સીમારેખામાટે લાલબત્તી સમાન છે અને ભારતીય સંસ્કૃતિમાં લોક માનસની સારા ખોટાની સમજ પર પ્રશ્ન ચિન્હ ખડાં કરેછે.આ વિષય પર થોડું ચીતનાત્મક વાત કરવા મનમાં પ્રેરણા જાગી અને આ સંકલન [...]

Categories: જ્ઞાનવાણી | Tags: | Leave a comment

શ્રી દાદા ભગવાન

1) સામો ગમે તેટલુ દુ:ખ દેતો હોય તોય એને માટે અવળો વિચાર સરખો ના આવે,એ જ એને સુધારવાનો રસ્તો. 2) આ જગતમાં કંઈ પણ કામ કરો છો તેમાં કામની કિંમત નથી પણ એની પાછળ રાગ-દ્વેષ થાય તો જ આવતા ભવનો હિસાબ બંધાય છે. 3) કુસંગનો ચેપ તો ટીબી કરતાંય ખરાબ કહેવાય,ટીબી તો એક જ અવતાર [...]

Categories: જ્ઞાનવાણી | Tags: | 1 Comment

સોનેરી સુવાક્યો

->ક્રોધ ખરાબ છે,કારણ કે પહેલા પરેશાની,પછી પરસેવો અને અંતે પસ્તાવો. ->જેની ભાષામાં સભ્યતા હોય,એના જીવનમાં ભવ્યતા આવે. ->માન હો કે અપમાન,માને સમાન તે મહાન ->જીવનનો ઊડે તે પહેલા સાચો કરી લેજો. ->ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું,મન મોટાં હોય તો ભેગું રહેવાય છે. ->મા-બાપ જીવતાં હોય ત્યારે એમને અપમાનિત કરી ચૂપ કરે ને એમના મર્યા [...]

Categories: જ્ઞાનવાણી | Tags: | 6 Comments

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.

Follow

Get every new post delivered to your Inbox.

Join 38 other followers