Monthly Archives: August 2010
ફક્ત એક માનવી ને માનવીની જાત ખટકે છે.!! (શૂન્ય પાલનપુરી)
ધર્મોના ભેદભાવ પર મુસ્તાક ના રહો, સમજી લો એમ, કોઈ વિના ચાલતું નથી, દાણાની સંગે દોરી નું હોવું છે ફરજીયાત, તસ્બીને પણ જનોઈ વિના ચાલતું નથી. કોઈ કાબા હો કે મંદિર,ભેદ છે સ્થાપત્ય નો, પૂજ્ય થઇ જાય છે પત્થર, આ તો આસ્થાનું કામ છે. કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે, અમોને સંકુચિત દ્રષ્ટી [...]
અભિપ્રાય